તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!
.jpeg)
સમગ્ર ઘટના ની જાણ ગામના નગરજનો દ્વારા મકરપુરા પોલીસને કરતા મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.
મૃતકના મામા ના જણાવ્યા પ્રમાણે દશેરાના દિવસ થી ગુમ અજયભાઈ કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો.આજે ગામના લોકોએ જાણ કરતા અમે અહીં દોડી આવ્યા હતા.અને મૃતદેહ ને જોતાં જ અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એમ લાગ્યું હતું...
લોકચર્ચા :- જો અજયભાઇ ઉદેશીંહ રાઠોડિયા દ્વારા આત્મહત્યા કરી તો એના મૃતદેહ ને નીચેથી સળગાવ્યો કોને..અજય ભાઈ રાઠોડિયા ની હત્યા થઈ હોય એવું લાગી રહ્યું છે ,ગ્રામજનો
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો